માથ્થી ૧૪—૨૮

માથ્થીની લખેલી સુવાર્તા ઈસુ ખ્રિસ્ત કે જે પૃથ્વી પર જૂનાકરારના વચનો અને પ્રબોધવાણીની પરિપૂર્ણતા માટે આવ્યા તેમને રજુ કરીને નવાકરારને ખૂલ્લો મૂકે છે. જેમણે ખ્રિસ્તને અપનાવી લીધાં તેમને ઈસુના રાજત્વ વિષે ગેરસમજૂતી ઉભી થઈ, અને જેમણે તેમનો નકાર કર્યો તે યહૂદીઓનો રાજા અને ઈશ્વરપુત્ર હોવાનો દાવો કરવાને લીધે તેમને વધસ્તંભે જડાવ્યા. એમના દ્વિતીય અર્ધ વિભાગના અભ્યાસમાં સેલર્સ એસ. ક્રેઈન, જુનિ. દર્શાવે છે કે ઈસુના દાવાઓ પાપ અને મૃત્યુમાંથી એમના વિજયની શંકાનું નિવારણ કરે છે.


કોર્સની સાથે અન્ય શું આવે છે?

આ 50 દિવસિય કોર્સ તમને જરુરી તમામ સાથે આવે છે. તમને તે પૂરવા વધું સમય જોઇશે, તમે તમારા કોર્સને વધુ 30 દિવસ વધારી શકો છો. કેટલીક નમૂનાની કોર્સ સાહિત્ય જોવા માટે અહીં ક્લિક કરો.

ડિજીટ્લ પુસ્તક

"માથ્થી ૧૪-૨૮ દ્વારા લખાયેલ પુસ્તક સેલર્સ એસ.ક્રેઈન, જુનિ. ની ડિજિટલ નકલ કર્સ દરમિયાન તમારા શિક્ષક તરીકે કાર્ય કરશે અને કોર્સ સમાપ્ત થયા પછી તમારે રાખવા માટે હશે."

પાંચ અભ્યાસ માર્ગદર્શિકા

આ તમને પરીક્ષાની તૈયારી કરવા માટે મદદ કરશે જેમાં તમને વાંચવા સમયે ધ્યાન આપવા માટે શબ્દો, ખયાલો, લોકો અને જગ્યા વિશે માહિતી પૂરી પાડવામાં આવશે.

છ પરીક્ષા

તમને રોકવા નહી પરંતુ મદદ કરવા માટે રચાયેલ છે, દરેક પરીક્ષામાં પચાસ પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે જે તમને આપવામાં આવેલા વાંચન સાહિત્યમાંથી લેવામાં આવ્યા છે જેથી ખાતરી કરી શકાય કે જે શીખવવામાં આવે છે તે તમે સમજો છો. છેલ્લી પરીક્ષામાં વ્યાપક પ્રશ્નો છે.

વાંચનની ગતિ માર્ગદર્શિકા

તમારી વાંચન ગતિની માર્ગદર્શિકા સાથે તમારા વાંચન શેડ્યૂલમાં આગળ રહો. આ માર્ગદર્શિકા તમને જણાવશે કે તમારે દરરોજ ક્યાં પાન વાંચવાની જરૂર છે જેથી તમે ઇચ્છિત સમયમાં કોર્સ સમાપ્ત કરી શકો.

અભ્યાસ મદદ

કોર્સ દરમ્યાન તમારા શીખવા માટે વધારાનું અભ્યાસ સાહિત્ય આ કોર્સ સાથે આવે છે.